ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુદ્રિતકુમુદચન્દ્ર એ ___ છે. શિવેત સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક એક પણ નહીં શિવેત સંસ્કૃત નાટક વૈષ્ણવ સંસ્કૃત નાટક શ્વેતાંબર જૈન સંસ્કૃત નાટક એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ફાટે પણ ફીટે નહિ, પડી પટોળે ભાત, દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર'ના રચયિતા કોણ છે ? નવલરામ પંડ્યા દલપતરામ નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી નવલરામ પંડ્યા દલપતરામ નંદશંકર મહેતા મનસુખરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આ નભ ઝૂક્યું....' ગ્રંથમાં કયા કવિની સમગ્ર કવિતાઓ પ્રગટ થઈ છે ? હરીન્દ્ર દવેની સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની હરીન્દ્ર દવેની સુન્દરમ્ ની પ્રિયકાન્ત મણિયારની સ્નેહરશ્મિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? સુશ્રુત ધન્વંતરિ બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ સુશ્રુત ધન્વંતરિ બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારત રત્ન ભુપેન હજારીકાનું નામ કયા શહેરના સ્ટેડીયમ સાથે જોડવામાં આવેલ છે ? ગૌહાટી દીસપુર દીબ્રુગઢ બદરપુર ગૌહાટી દીસપુર દીબ્રુગઢ બદરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP