ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ? રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા બળવંત મહેતા મહિપતરામ રૂપરામ રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા બળવંત મહેતા મહિપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો. ક્યારેય વિસરાય નહીં મંડળી મળવાથી થતા લાભ વાત એક ડાળની પ્રેમ અને જુગુપ્સા ક્યારેય વિસરાય નહીં મંડળી મળવાથી થતા લાભ વાત એક ડાળની પ્રેમ અને જુગુપ્સા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ? પ્રિયકાંત મણિયાર દલપત પઢિયાર રઘવાજી માઘડ રાવજી પટેલ પ્રિયકાંત મણિયાર દલપત પઢિયાર રઘવાજી માઘડ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ એ એકવીસ લઘુ ઊર્મિકાવ્યને સમાવતો કાવ્યસંગ્રહ “હૃદયરંગ” આપ્યો છે. હરિહર ભટ્ટ બંસીધર શુકલ વિશ્વનાથ ભટ્ટ નગીન પારેખ હરિહર ભટ્ટ બંસીધર શુકલ વિશ્વનાથ ભટ્ટ નગીન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બ. ક. ઠાકોરનું ઉપનામ જણાવો. કાન્ત સેહની ઈર્શાદ વાસુકિ કાન્ત સેહની ઈર્શાદ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. સ્વામી આનંદ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા સ્વામી આનંદ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP