ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

રણજિતરામ મહેતા
બળવંત મહેતા
દુર્ગારામ મહેતા
મહિપતરામ રૂપરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

કુસુમમાળા - નરસિંહરાવ
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
મિથ્યાભિમાન - દલપતરામ
મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP