Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? અભિલેખો શાસ્ત્રલેખો ચિત્રલેખો હસ્તલેખો અભિલેખો શાસ્ત્રલેખો ચિત્રલેખો હસ્તલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) One of ___ options is incorrect. this an a the this an a the ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? શ્યામાપ્રસાદ મુખર્જી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ સ્વામી ચીદાનંદજી મહારાજ શ્યામાપ્રસાદ મુખર્જી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ સ્વામી ચીદાનંદજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? a + 3b 3a - b 3b - a 3a + b a + 3b 3a - b 3b - a 3a + b ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 5/2 x - 7 માં ચલનો ઘાતાંક ___ છે. 7 5/2 5 1 7 5/2 5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) 'આંધળો સસરો ને સરંગટ વહુ' - નો સાહિત્યકાર જણાવો. ગીત છપ્પા કાફી પદ ગીત છપ્પા કાફી પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP