Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? હસ્તલેખો શાસ્ત્રલેખો ચિત્રલેખો અભિલેખો હસ્તલેખો શાસ્ત્રલેખો ચિત્રલેખો અભિલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ? શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) જો sin A = 1/√10 હોય, તો cos A = ___. 1 √10/3 3/√10 √10 1 √10/3 3/√10 √10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રણ મિત્રોની ઉંમરનો સરવાળો a વર્ષ પહેલાં b વર્ષ હતો, તો હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય ? a + 3b 3a - b 3a + b 3b - a a + 3b 3a - b 3a + b 3b - a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ? સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ શ્યામાપ્રસાદ મુખર્જી સ્વામી ચીદાનંદજી મહારાજ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્વામી વિવેકાનંદ શ્યામાપ્રસાદ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.' પરિણામવાચક શરતવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક શરતવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP