Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ?

હસ્તલેખો
ચિત્રલેખો
શાસ્ત્રલેખો
અભિલેખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ?

નિશા - શર્વરી
વાસવ - વસ્ત્ર
ઘો - આકાશ
સૂર્ય - સવિતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP