Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ?

ચિત્રલેખો
હસ્તલેખો
અભિલેખો
શાસ્ત્રલેખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP