Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ?

રાજેન્દ્ર શાહ
સ્નેહરશ્મિ
માધવ રામાનુજ
ઉશનસ્‌

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

સમય જતાં દુઃખ વધે છે.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'FDI' શબ્દ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

વિદેશી સંરક્ષણ
વિદેશી હૂંડિયામણ
વિદેશી નિકાસ
વિદેશી રોકાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP