Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત રાજ્યમાં 'દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની / કારીગરોની સહાય માટે અમલમાં છે ?

પશુ ઉધોગ
ખેતીવાડી
મત્સ્ય ઉદ્યોગ
હાથશાળ અને હસ્તકલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ?

7, શક્તિ માર્ગ
7, લોકકલ્યાણ માર્ગ
7, લોકહિત માર્ગ
7, લોકસેવા માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP