Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત રાજ્યમાં 'દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના' કયા ક્ષેત્રના લોકોની / કારીગરોની સહાય માટે અમલમાં છે ?

ખેતીવાડી
હાથશાળ અને હસ્તકલા
મત્સ્ય ઉદ્યોગ
પશુ ઉધોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ?

શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
શ્રીમદ્ રાજચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

શ્યામાપ્રસાદ મુખર્જી
સ્વામી વિવેકાનંદ
પંડિત દીનદયાળ ઉપાધ્યાય
સ્વામી ચીદાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો :'વાતનું વતેસર કરવું'

વાતને જેવી છે તેવી રજૂ કરવી
વાતને વખતસર રજૂ કરવી
નાની વાતને મોટું સ્વરૂપ આપવું
વાતનું વાવેતર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP