Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
છંદ ઓળખાવો : “બચ્યા થોડા શ્વાસો, યમ, નવ થશે આમ અથરો.'

શિખરિણી
પૃથ્વી
મંદાક્રાન્તા
વસંતતિલકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

સમય જતાં દુઃખ વધે છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારે કયા મહાન નેતાની જન્મશતાબ્દી વર્ષને "ગરીબ કલ્યાણ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે ?

શ્યામાપ્રસાદ મુખર્જી
પંડિત દીનદયાળ ઉપાધ્યાય
સ્વામી ચીદાનંદજી મહારાજ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP