DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ-14 ડેટીંગ
કાર્બન-14 ડેટીંગ
કાર્બન-8 ડેટીંગ
પોટેશિયમ-8 ડેટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે ?

કાર્બન ડાઇઓક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડ
કેલ્શિયમ ક્લોરાઈડ અને પોટેશિયમ ક્લોરાઈડ
સલ્ફર ઓક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ
પોટેશિયમ સલ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ?

ઘેટું
ઉંદર
ઘોડો
કૂતરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સોડિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ અને કેલ્શિયમ આયન
કેલ્શિયમ અને પોટેશિયમ આયન
સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP