DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ-14 ડેટીંગ પોટેશિયમ-8 ડેટીંગ કાર્બન-8 ડેટીંગ કાર્બન-14 ડેટીંગ પોટેશિયમ-14 ડેટીંગ પોટેશિયમ-8 ડેટીંગ કાર્બન-8 ડેટીંગ કાર્બન-14 ડેટીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો : ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? યજુર્વેદ અથર્વવેદ સામવેદ ઋગવેદ યજુર્વેદ અથર્વવેદ સામવેદ ઋગવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે ? હાઈડ્રોક્લોરીક એસિડ સાઈટ્રીક એસિડ એસિટીક એસિડ સલ્ફ્યુરીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ સાઈટ્રીક એસિડ એસિટીક એસિડ સલ્ફ્યુરીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતમાં સૌ પ્રથમ મફત અને ફરજીયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? પ્રતાપ સિંહ દિગ્વિજય સિંહજી જામ રણજીત સિંહજી સયાજીરાવ ગાયકવાડ પ્રતાપ સિંહ દિગ્વિજય સિંહજી જામ રણજીત સિંહજી સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામીન મદદરૂપ છે ? વિટામીન K વિટામીન D વિટામીન E વિટામીન A વિટામીન K વિટામીન D વિટામીન E વિટામીન A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP