DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કોણ સુપ્રસિધ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી ?

અમિત અબ્રાહમ
ગોવિંદરાજન પદ્મનાભન
નરેન્દ્રનાથ સેનગુપ્તા
જી. ડી. બોઆઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ?

બારડોલી સત્યાગ્રહ
સાબરમતી સત્યાગ્રહ
ધરાસણા સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબું જીવે છે ?

ભારતીય હાથી
કાળો ગેંડો
આર્કટિક વ્હેલ
આફ્રિકન જિરાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ-8 ડેટીંગ
કાર્બન-14 ડેટીંગ
કાર્બન-8 ડેટીંગ
પોટેશિયમ-14 ડેટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
___ ને સમાજશાસ્ત્રના પિતા માનવામાં આવે છે

ઑગસ્ત કૉમ્ત
એમ.પી. પોલેટ
પ્લૂટો
એમીલ દર્ખીમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP