DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ભારતનો વસ્તી વૃધ્ધિ દર ન્યૂનતમ અને અધિક્તમ કયા દશકમાં હતો ? ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1971-81 ન્યૂનતમ -1921-31, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1961-71 ન્યૂનતમ -1911-21, અધિક્તમ - 1951-61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) લેફ્ટનન્ટ જનરલ એસ.કે. સિન્હા, જે નવેમ્બર 2016 માં અવસાન પામ્યા હતા, તે કયા બે રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા ? અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ બિહાર અને મેઘાલય હિમાચલ અને પંજાબ જમ્મુ -કાશ્મિર અને આસામ અરૂણાચલ પ્રદેશ અને હિમાચલ બિહાર અને મેઘાલય હિમાચલ અને પંજાબ જમ્મુ -કાશ્મિર અને આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) 10% નફે કોઈ પુસ્તકને રૂ. 220 માં વેચતા, તેની ખરીદ કિંમત કેટલી હશે ? 240 220 210 200 240 220 210 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્યા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે ? ઋગવેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઋગવેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે ? અરવલ્લી સહ્યાદ્રી સાતપુડા વિંધ્ય અરવલ્લી સહ્યાદ્રી સાતપુડા વિંધ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) અનુસૂચિત જનજાતિ (ST) નો દરજ્જો : ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ પૂરતો સીમિત છે. ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી. હિન્દુઓ અને મુસ્લિમો પૂરતો સીમિત છે. હિન્દુઓ અને ખ્રિસ્તીઓ પૂરતો સીમિત છે. હિન્દુઓ પૂરતો સીમિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP