Revenue Talati Exam Paper (28-02-2016)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

પાટણની પ્રભુતા
જય સોમનાથ
પૃથ્વિવલ્લભ
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

જવાહરલાલ નહેરુ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરોજીની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ઉમ્મન ચાંડી
(b) દેવેન્દ્ર ફડનવીસ
(c) મુકુલ સંગમા
(d) રઘુવર દાસ
(1) મહારાષ્ટ્ર
(2) ઝારખંડ
(3) કેરલા
(4) મેઘાલય

a-3, c-4, d-2, b-1
b-4, a-1, c-3, d-2
c-4, b-3, d-1, a-2
d-3, b-2, a-4, c-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

સરસ્વતીચંદ્ર
મળેલા જીવ
ગુજરાતનો નાથ
માનવીની ભવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B, 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે.

12
16
30
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP