Revenue Talati Exam Paper (28-02-2016)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

જય સોમનાથ
પાટણની પ્રભુતા
ગુજરાતનો નાથ
પૃથ્વિવલ્લભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ?

18
20
22
16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ'
(b) “યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે'
(c) “વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે'
(d) “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
(1) મીરાં
(2) હરીન્દ્ર દવે
(3) બોટાદકર
(4) નર્મદ

a-1, b-4, d-3, c-2
b-4, a-2, c-3, d-1
c-1, d-2, a-4, b-3
d-2, c-1, b-4, a-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે જણાવેલ નામોમાંથી ક્યા મહાનુભાવને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ?

જ્ઞાની ઝૈલસિંઘ
વી.વી. ગીરી
નીલમ સંજીવ રેડ્ડી
રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP