Revenue Talati Exam Paper (28-02-2016)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ગુજરાતનો નાથ
પાટણની પ્રભુતા
જય સોમનાથ
પૃથ્વિવલ્લભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'વિદ્યાવાચસ્પતિ'ની સન્માનનીય પદવી મેળવનાર પ્રખર સાહિત્યકાર, સંશોધક, સંપાદક અને ચરિત્રલેખક કે.કા. શાસ્ત્રીનું પૂરું નામ જણાવો.

કેશવલાલ કાનજીભાઈ શાસ્ત્રી
કેશવલાલ કામ્તાપ્રસાદ શાસ્ત્રી
કેશવરામ કાનજીરામ શાસ્ત્રી
કેશવરામ કાશીરામ શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સુંદરવન રાષ્ટ્રીય ઉધાન
(b) હમ્પી સ્મારક સમુહ
(c) સૂર્યમંદિર, કોણાર્ક
(d) કેવલાદેવ રાષ્ટ્રીય ઉધાન
(1) કર્ણાટક
(2) ઓરિસ્સા
(3) પશ્ચિમ બંગાળ
(4) રાજસ્થાન

a-1, c-3, b-2, d-4
b-1, d-4, c-2, a-3
b-1, c-3, a-4, d-2
a-4, d-3, c-1, b-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP