Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રધુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્રારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ ક્યા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર
અભ્યંકર જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) “જનનીની જોડ સખી નહિ જડે રે લોલ'
(b) “યા હોમ કરીને પડો ફત્તેહ છે આગે'
(c) “વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે'
(d) “પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'
(1) મીરાં
(2) હરીન્દ્ર દવે
(3) બોટાદકર
(4) નર્મદ

a-1, b-4, d-3, c-2
d-2, c-1, b-4, a-3
c-1, d-2, a-4, b-3
b-4, a-2, c-3, d-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
ગુજરાતી ભાષાના પ્રભુત્વને વધુ પ્રભાવશાળી બનાવવા તેમજ ગુજરાતી સાહિત્યના પ્રસાર દ્રારા સાહિત્ય રસિકોમાં નવજાગૃતિ અને નવચેતનાનો સંચાર કરવા “ગુજરાતી સાહિત્ય પરિષદ''ની રચના કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા ક્યું સામયિક પ્રકાશિત કરવામાં આવે છે ?

શબ્દસૃષ્ટિ
ગુજરાત ગૌરવ
પરબ
બુદ્ધિપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP