Revenue Talati Exam Paper (28-02-2016)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ?

મણિશંકર રત્નજી ભટ્ટ
મણિલાલ નભુભાઈ
મહાકવિ પ્રેમાનંદ
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) લોલકના નિયમો
(b) પ્રોટોન ટ્રાન્સફર થીયરી
(c) રૂધિર જૂથના શોધક
(d) ક્ષ-કિરણોના શોધક
(1) રોન્ટજન
(2) ગેલેલિયો
(3) લૉરી-બ્રોન્સ્ટેડ
(4) કાર્લ લેન્ડસ્ટિનર

d-1, c-3, a-4, b-2
a-2, c-4, d-1, b-3
a-3, b-4, c-2, d-1
c-3, d-2, a-1, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) કે. ડી. જાધવ
(b) અભિનવ બિન્દ્રા
(c) કરનામ મલ્લેશ્વરી
(d) લિએન્ડર પેસ
(1) વેઈટ લિફિટીંગ
(2) કુસ્તી
(3) ટેનિસ
(4) એર રાયફલ શુટિંગ

c-1, d-4, a-3, b-2
d-2, a-4, b-3, c-1
a-1, b-4, d-3, c-2
b-4, c-1, d-3, a-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'મોહનને મહાદેવ' ચરિત્રખંડના લેખકનું નામ જણાવો.

સુરેશ દલાલ
ઈશ્વર પેટલીકર
નારાયણ દેસાઈ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP