Revenue Talati Exam Paper (28-02-2016)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષેણ ચંદ્રરાજ” કહીને પોતાના શબ્દોમાં ક્યા કવિએ બિરદાવ્યા હતા ?

રમણભાઈ નીલકંઠ
મહાકવિ પ્રેમાનંદ
મણિશંકર રત્નજી ભટ્ટ
મણિલાલ નભુભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

દુઃખનો પોકાર - આર્તનાદ
હું પણાનો ભાર - સ્વાભિમાન
નવી નવી ઈચ્છાઓ થવી - ઉંકરાટા
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

કલેક્ટરશ્રીને
મામલતદારશ્રીને
ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
તાલુકા વિકાસ અધિકારીશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) માઈક્રોસ્કોપ
(b) સ્ટીમ એન્જિન
(c) કમ્પ્યુટર
(d) ટેલિગ્રાફ
(1) ચાર્લ્સ બેબેજ
(2) સેમ્યુઅલ મોર્સ
(3) જેમ્સ વૉટ
(4) ઝેડ. જન્સેન

b-3, d-2, a-4, c-1
d-1, c-2, b-3, a-4
c-2, a-1, b-4, d-3
a-1, c-2, d-4, b-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
રાજ્ય સરકાર દ્વારા જીવદયા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરતી સંસ્થા / વ્યક્તિને રૂ.1.00 લાખનો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવે છે. આ યોજનાનું નામ જણાવો.

મહાવીર એવોર્ડ
મહાવીર જીવદયા એવોર્ડ
મહાવીર સ્વામી પુરસ્કાર યોજના
મહાવીર સ્વામી જીવદયા એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP