Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઇ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ?

સોરઠ સંતવાણી
સિંધુડો
માણસાઇના દીવા
યુગવંદના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Surat District
ગુજરાતનો નાથ અને પાટણની પ્રભુતા કયા સાહિત્યકારની કૃતિઓ છે ?

આનંદશંકર ધ્રુવ
રામનારાયણ પાઠક
કનૈયાલાલ મુન્શી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP