Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ.

કંઈ લેવા દેવા નહિ
પારકી આશા સદા નિરાશ
પોતાના જ વિરોધમાં આવવું
સ્વભાવ બદલવો મુશ્કેલ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
શ્રી હરિકોટા (આંધ્રપ્રદેશ) શા માટે જાણીતું છે ?

મંદિરો માટે
કુંભમેળા માટે
ઉપગ્રહ છોડવા માટે
જળવિવાદ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP