Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય' -કહેવતનો અર્થ.

સ્વભાવ બદલવો મુશ્કેલ છે
કંઈ લેવા દેવા નહિ
પોતાના જ વિરોધમાં આવવું
પારકી આશા સદા નિરાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (06-06-2015) Banaskantha District
‘કાન ફુંકવા’ એટલે...

વાતમાં લક્ષ ન આપવું
કાન ભંભેરણી કરવી
ગુસપૂસ વાત કરવી
હિંમત બતાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP