Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સમાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

દારૂબંધી
ગૌહત્યા સંબંધી
સારા માર્ગો
વિશાળ દરિયા કિનારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કલ્પસર યોજના શાને આધારિત છે ?

સોલાર પ્રોજેક્ટ
સિંચાઈ, આવાગમન તેમજ વિવિધ આયોજન ધરાવતી યોજના
વિન્ડ પ્રોજેક્ટ
મહિલા સશક્તિકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

કથોપનિષદ
મહાભારત
ભગવત્‌ ગીતા
રામાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'વલ્લભભાઈનો જન્મ એમના મોસાળ નડિયાદમાં થયો હતો.' - આ વાક્યનો પ્રકાર કયો છે ?

પ્રેરક વાક્ય
સંકુલ વાક્ય
સાદું વાક્ય
સંયુક્ત વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP