Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ગુજરાતી ગઝલના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

અમૃત ઘાયલ
બાલાશંકર કંથારિયા
'શૂન્ય' પાલનપુરી
આદિલ 'મન્સૂરી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
નીચે પૈકી કર્મણિપ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

શાહી વિના મારાથી લખાય ક્યાંથી ?
છોકરાંને ડોશીમાનું બોલવું સમજાયું નહીં.
વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો.
બાથી કશું બોલાયું નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિધ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

સુશ્રુત
વરાહમિહિર
ચરક
ભાસ્કરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP