Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કઈ સાહિત્યિક કૃતિમાં - મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ?

પૃથ્વીવલ્લભ
ગુજરાતનો નાથ
ચૌલાદેવી
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

મહાભારત
રામાયણ
કથોપનિષદ
ભગવત્‌ ગીતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
સાચી જોડણીવાળું શબ્દજૂથ કયું છે ?

નિરાભિમાની, દ્વિતિય
શૌર્યતા, જીંદગી
સંન્યાસી, પુનરુચ્ચાર
પૃથ્થકરણ, મિલ્કત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP