Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃ સ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

રતુભાઈ અદાણી
સરદાર પટેલ
કનૈયાલાલ મુનશી
જામસાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ?

ગોબર, સંતુ : સંતુ રંગીલી
કાનજી, જીવી : મળેલા જીવ
રામજી ભા, રૂખી : દરિયાલાલ
જાલકા, લીલાવતી : રાઈનો પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP