Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
કઈ સાહિત્યિક કૃતિમાં - મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ?

પૃથ્વીવલ્લભ
ચૌલાદેવી
જય સોમનાથ
ગુજરાતનો નાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
“ઇન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ.'' આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ?

ભગવત્‌ ગીતા
કથોપનિષદ
રામાયણ
મહાભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ?

મુંબઈમાં બસ ડ્રાઈવર
થાઈલેન્ડમાં હોટેલ વેઈટર
કલકત્તામાં મેટ્રો કંડક્ટર
દિલ્હીમાં ફીઝીકલ ટ્રેનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District
'ભારતમાં એક ગાંધીજી નામે એક મહાત્મા થઈ ગયા.' - આ વાક્યમાં જે ભાગમાં ભૂલ હોય તે દર્શાવો.

થઈ ગયા
નામે એક મહાત્મા
એક ગાંધીજી
ભારતમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP