Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ?

બંધારણના ઘડવૈયા
અસ્પૃશ્યતા નિવારણ
હિન્દુ મુસ્લિમ એકતા
બૌદ્ધ ધર્મનો પ્રચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ?

y - 3 = 27
2y + 3 = 27
y + 3 = 27
2y - 3 = 27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP