Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ? મારા અનુભવો મુસાફિર કાર્ડિયોગ્રામ અગનપંખ મારા અનુભવો મુસાફિર કાર્ડિયોગ્રામ અગનપંખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar કઈ આકૃતિની પરિમિતિ શોધવા માટે માત્ર એક જ બાજુના માપની જરૂર પડે છે ? લંબચોરસ વર્તુળ ચોરસ ચતુષ્કોણ લંબચોરસ વર્તુળ ચોરસ ચતુષ્કોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ? બન્ને છેડા બંધ બધા પ્રકારના નળાકારને બન્ને છેડા ખૂલ્લા એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બન્ને છેડા બંધ બધા પ્રકારના નળાકારને બન્ને છેડા ખૂલ્લા એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar જો કોઈ ગણના ઉપગણોની સંખ્યા 32 હોય, તો તે ગણની સભ્ય સંખ્યા કેટલી મળે ? 8 6 5 4 8 6 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરૂ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નહેરૂ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારતની આઝાદી માટે સુભાષચંદ્ર બોઝે બનાવેલા લશ્કરનું નામ શું હતું ? ભક્તિ સેના આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના ભક્તિ સેના આઝાદ હિંદ ફોજ સ્વતંત્ર ભારત સૈન્ય આઝાદ ભારત સેના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP