Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? ધ્વનિ ઉષા-સંધ્યા યુગવંદના યાત્રા ધ્વનિ ઉષા-સંધ્યા યુગવંદના યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar શ્રીમદ્ ભગવદ્ગીતા પુસ્તકની છાપેલી કિંમત ₹ 65 છે તેના પર 20% વળતર અપાય છે. જો આ પુસ્તક ખરીદીએ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 52 130 65 13 52 130 65 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ડૉ. બાબાસાહેબ આંબેડકર તેમના કયા કાર્ય માટે વધુ જાણીતા છે ? બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા બંધારણના ઘડવૈયા અસ્પૃશ્યતા નિવારણ બૌદ્ધ ધર્મનો પ્રચાર હિન્દુ મુસ્લિમ એકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar Please ___ the door. shut shutt shutted shuting shut shutt shutted shuting ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 1 થી 100 સુધીમાં એકડા કેટલા આવે ? 10 13 20 21 10 13 20 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar બે રેખાઓની છેદિકાથી અનુકોણની જોડ અને ખૂણા કેટલા મળે ? 4, 4 8, 8 4, 8 8, 4 4, 4 8, 8 4, 8 8, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP