Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

જવાહરલાલ નહેરૂ
ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
સરદાર વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ?

ધીરુ પરીખ
રઘુવીર ચૌધરી
નારાયણ દેસાઈ
ડૉ. કુમારપાળ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP