Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું પુસ્તક કયું ?

અગનપંખ
મારા અનુભવો
મુસાફિર
કાર્ડિયોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

બન્ને છેડા બંધ
બન્ને છેડા ખૂલ્લા
બધા પ્રકારના નળાકારને
એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
રાવજી પટેલ
પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
કયું વાક્યુ સાચું ?

દરેક વિદ્યાર્થીઓને ...
દરેક-દરેક વિદ્યાર્થીઓને ...
દરેક વિદ્યાર્થીને ...
દરેકે વિદ્યાર્થીઓને ...

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP