Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

નંદશંકર
ર.વ. દેસાઈ
કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
લોક સાહિત્યમાં સૌથી વધુ કાર્ય કરનાર સાહિત્યકાર કોણ ?

વિનોબા ભાવે
ગાંધીજી
કિશોરલાલ મશરૂવાળા
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
શુભાંગી કરતાં વૈષ્ણવી 3 વર્ષ નાની છે, જો બંનેની હાલની ઉંમરનો સરવાળો 27 વર્ષ થાય છે. આ વિધાનનું સમીકરણ નીચેનામાંથી કયું ?

y + 3 = 27
2y + 3 = 27
y - 3 = 27
2y - 3 = 27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP