Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
નંદશંકર
ર.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

ચેમ્સફર્ડ
ડેલહાઉસી
લોર્ડ માઉન્ટબેટન
નિક્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP