Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ? કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર ર.વ. દેસાઈ કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર ર.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ઝવેરચંદ મેઘાણીનું પુસ્તક કયું ? ધ્વનિ યુગવંદના યાત્રા ઉષા-સંધ્યા ધ્વનિ યુગવંદના યાત્રા ઉષા-સંધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar (–3) અને 4 ની વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 6 8 3 5 6 8 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ? પદ્મશ્રી ભારત રત્ન પદ્મભૂષણ પરમવીર ચક્ર પદ્મશ્રી ભારત રત્ન પદ્મભૂષણ પરમવીર ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar 2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ? બન્ને છેડા બંધ એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બન્ને છેડા ખૂલ્લા બધા પ્રકારના નળાકારને બન્ને છેડા બંધ એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ બન્ને છેડા ખૂલ્લા બધા પ્રકારના નળાકારને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ? ડૉ. કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ નારાયણ દેસાઈ રઘુવીર ચૌધરી ડૉ. કુમારપાળ દેસાઈ ધીરુ પરીખ નારાયણ દેસાઈ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP