Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

કનૈયાલાલ મુનશી
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર
ર.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

બન્ને છેડા બંધ
એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બન્ને છેડા ખૂલ્લા
બધા પ્રકારના નળાકારને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગુજરાતી સાહિત્ય પરિષદના હાલના (ઈ.સ. 2015)ના પ્રમુખ કોણ છે ?

ડૉ. કુમારપાળ દેસાઈ
ધીરુ પરીખ
નારાયણ દેસાઈ
રઘુવીર ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP