Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

નંદશંકર
ગોવર્ધનરામ ત્રિપાઠી
કનૈયાલાલ મુનશી
ર.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતના રાષ્ટ્રધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ?

લીલો - કેસરી - સફેદ
કેસરી - સફેદ - લીલો
સફેદ - લાલ - લીલો
સફેદ - લીલો - કેસરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP