Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને ‘ક્વીટ ઇન્ડીયા’ સૂત્ર કયા નેતાએ આપ્યું ?

ગાંધીજી
જવાહરલાલ નહેરૂ
સરદાર વલ્લભભાઈ પટેલ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ?

ઝવેરચંદ મેઘાણી
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર
હરિવંશરાય બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

સુંદરમ્
રા.વિ.પાઠક
બોટાદકર
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP