Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

સુંદરમ્
રા.વિ.પાઠક
ઉમાશંકર જોષી
બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
2πrh + πr² એ સૂત્ર કયા પ્રકારના નળાકારને લાગુ પડે ?

બન્ને છેડા ખૂલ્લા
બધા પ્રકારના નળાકારને
એક છેડો ખૂલ્લો અને એક છેડો બંધ
બન્ને છેડા બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP