Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - 'લાકડે માંકડું વળગાળવું'

અશક્ય બાબત શક્ય બનાવવી
લાકડા ઉપર મંક્ડું ચડાવવું
વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા
સજીવ અને નિર્જીવનો યોગ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
સાબરમતી આશ્રમમાં હૃદયકુંજ કોનું નિવાસસ્થાન હતું ?

રવિશંકર મહારાજ
સરદાર પટેલ
મોરારજી દેસાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP