Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
'લાયન ઓફ પંજાબ' ના નામે કોણ ઓળખાતું હતું ?

ભગત સિંહ
લાલા લજપતરાય
મદનમોહન માલવીય
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનામાંથી કયા સાહિત્યકાર બાળસાહિત્યકાર તરીકે ઓળખાય છે ?

રમણલાલ સોની
વેણીભાઈ પુરોહિત
ચંદ્રવદન મહેતા
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલ રૂઢિપ્રયોગનો અર્થ આપો. - 'લાકડે માંકડું વળગાળવું'

સજીવ અને નિર્જીવનો યોગ કરવો
વિરુદ્ધ સ્વભાવના બે જણને જોડવા
લાકડા ઉપર મંક્ડું ચડાવવું
અશક્ય બાબત શક્ય બનાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
નીચેનો ગદ્યખંડ વાંચી પૂછેલા પ્રશ્નોના જવાબ આપો :
બીજા કોઈ પાસેથી જ્ઞાન કદી મેળવી શકાતું નથી. આપણે સૌએ પોતે જ શીખવાનું છે. બહારનો ગુરુ માત્ર સૂચન કરે છે. એ સૂચન માત્ર આંતરજ્ઞાનને જાગ્રત કરે છે, વસ્તુને સમજવાની પ્રેરણા આપે છે. આપણી પોતાની જ ગ્રહણશક્તિ અને વિચારશક્તિથી વસ્તુ સ્પષ્ટ થશે. આપણે આપણા આત્મામાં તેમના ખરા સ્વરૂપનો અનુભવ કરીશું.
પ્રશ્નઃ સાચું જ્ઞાન ક્યાં રહેલું છે ?

જગતની પાઠશાળામાં
ગ્રહણશક્તિ અને વિચારશક્તિમાં
મનુષ્યના અંતરાત્મામાં
સદ્ગુરુના માર્ગદર્શનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP