Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ સાહિત્યકાર કોણ હતા ?

ઉમાશંકર જોશી
આશાપૂર્ણા દેવી
જી. શંકર કુરૂપ
વિષ્ણુ ડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
આપેલી કહેવતનો સાચો અર્થ દર્શાવો. - “વખાણી ખીચડી દાંતે વળગે'.

જેના માટે બહુમાન હોય તે જ નિરાશ કરે
ખૂબ વખાણીએ એ જ ખરાબ નીકળે
વિશ્વાસ ઠગારો સાબિત થાય
સારી ખીચડીનો સ્વાદ બગડવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District
ઓલ ઈન્ડિયા રેડિયો માટે આકાશવાણી નામ કોણે સૂચવ્યું હતું ?

રવીન્દ્રનાથ ટાગોર
બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય
સરદાર પટેલ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP