Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
કવિ નર્મદ
નંદશંકર મહેતા
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ વચ્ચે 23 મીટરનો તફાવત છે. આ લંબચોરસની પરિમિતિ 206 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ?

2520 ચોમી
2500 ચોમી
2480 ચોમી
1520 ચોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'સસ્તું ભાડું ને સિદ્ધપુરની યાત્રા' કહેવતનો અર્થ આપો.

ઓછી આવકવાળા માટેનો ધર્મલાભ
સસ્તાભાડામાં ધર્મસ્થળની યાત્રા કરવી
મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું
ટાંચાં સાધનો અને વાતો મોટી કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP