Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગુજરાતીની પ્રથમ મહાનવલ 'સરસ્વતીચંદ્ર' કોના દ્વારા રચવામાં આવેલી હતી ?

દલપતરામ
ગોવર્ધનરામ ત્રિપાઠી
નંદશંકર મહેતા
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
ગિની ગુણાંક કયા હેતુ માટે છે ?

આવકનું વિતરણ જાણવા
ગરીબીનું પ્રમાણ જાણવા
શિશુમૃત્યુદરનું પ્રમાણ જાણવા
સાક્ષરતા દર જાણવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
'તમને મળવાનું છે એવું મન કે
મળવાને એક કરું ધરતી ગગન.'
- આ પંક્તિમાં પ્રયોજાયેલો અલંકાર જણાવો.

યમક
ઉપમા
શબ્દાનુપ્રાસ
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP