Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
સ્થાયી જમીનદારી વ્યવસ્થા નીચેનામાંથી કોના દ્વારા દાખલ કરવામાં આવી ?

લોર્ડ ડેલહાઉસી
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ વેલેસ્લી
વોરન હેસ્ટીંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2100 રૂપિયા
2200 રૂપિયા
2000 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે, તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?

16,000 રૂપિયા
18,000 રૂપિયા
15,000 રૂપિયા
12,000 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP