Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2100 રૂપિયા
2200 રૂપિયા
2000 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-02-2014) Surat District
એક લંબચોરસની લંબાઈ અને પહોળાઈ વચ્ચે 23 મીટરનો તફાવત છે. આ લંબચોરસની પરિમિતિ 206 મીટર છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે ?

2480 ચોમી
1520 ચોમી
2520 ચોમી
2500 ચોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP