બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ?

આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે.
આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અશ્મિભૂત ત્રિઅંગી વનસ્પતિ કઈ છે ?

હંસરાજ
સેલાજીનેલા
રહાનિયા
બેનીટાઈટિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બે મુક્ત રીબોન્યુક્લિઓટાઈડ એકમો એકબીજા સાથે કયા બંધથી જોડાય છે ?

ફૉસ્ફોડાય એસ્ટર બંધ
હાઈડ્રોજન બંધ
સહસંયોજક બંધ
પેપ્ટાઈડ બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP