બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાન એ સાર્વજનિક વિહારસ્થાન અને જાહેર બગીચાથી કઈ બાબતે જુદો પડે છે ?

આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓનો ઉછેર ફક્ત કુદરતી સૌંદર્ય માટે કરવામાં આવે છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિઓની છાપ સચવાય છે.
આ પ્રકારના ઉદ્યાનમાં વનસ્પતિ જાતિઓના ઉછેર ફક્ત પર્યાવરણની જાળવણી માટે કરવામાં આવે છે.
આ ઉદ્યાનમાં વિવિધ પ્રકારની ઔષધીય વનસ્પતિ, આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિ અને વિશિષ્ટ અપ્રાપ્ય વનસ્પતિઓનો ઉછેરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ચયાપચય ક્રિયામાં અપચય ક્રિયા એટલે શું ?

વિભેદિત પ્રક્રિયા
વિઘટનાત્મક પ્રક્રિયા
સજૅનાત્મક પ્રક્રિયા
વિકાસાત્મક પ્રક્રિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જાતિનું જીવ સાતત્ય કઈ પ્રક્રિયા દ્વારા જળવાઈ રહે છે ?

અનુકૂલન
વિકાસ
વિભેદન
પ્રજનન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સ્ટફિંગ એટલે...

પ્રાણીઓને રસાયણયુક્ત પ્રવાહીમાં રાખવા.
પ્રાણીઓના દેહકોષ્ઠમાં વનસ્પતિજન્ય સૂકો ભૂકો, સંગ્રાહકો વગેરેનું મિશ્રણ ભરી રાખવા.
પ્રાણીઓને કાચના કબાટમાં રાખવા.
પ્રાણીઓને દબાણ આપી રાખવા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિકોષકેન્દ્રી સજીવોમાં કઈ કણિકાનો અભાવ હોય છે ?

ગ્લાયકોજન કણિકા
સિયાનોફાયસિન કણિકા
ફૉસ્ફેટ કણિકા
મેદ કણિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP