GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
એક છાત્રાલયના કોઠારમાં 280 વિદ્યાર્થીને 30 દિવસ ચાલે તેટલું અનાજ છે. જો 20 નવા વિદ્યાર્થીઓ દાખલ થાય તો, તે અનાજ કેટલા દિવસ ચાલે ?

27 દિવસ
29 દિવસ
26 દિવસ
28 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) સુરસિંહજી ગોહિલ
(b) કનૈયાલાલ મુનશી
(c) ઝવેરચંદ મેઘાણી
(d) ઉમાશંકર જોશી
(1) આતિથ્ય
(2) ફકીરી હાલ
(3) પાટણની પ્રભુતા
(4) પ્રભુ પધાર્યા

a-1, d-4, c-3, b-2
b-3, a-2, c-4, d-1
d-3, c-2, a-4, b-1
c-1, b-3, a-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ગોળ ગધેડાનો મેળો
(b) તરણેતરનો મેળો
(c) ચિત્ર-વિચિત્રનો મેળો
(d) ગાય ગોહરીનો મેળો
(1) થાનગઢ
(2) ગુણભાંખરી
(3) નઢેલાવ
(4) જેસવાડા

d-3, a-2, c-4, b-1
c-3, d-2, b-1, a-4
a-4, b-1, d-3, c-2
b-4, c-2, a-1, d-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણિપ્રયોગ જણાવો.
શારદાભાભી દીકરાને લઈ દુઃખ અનુભવતા હતા.

શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવાતું હતું
શારદાભાભીથી દીકરાને લઈ દુઃખ અનુભવશે
શારદાભાભીથી દીકરાથી દુઃખ અનુભવાશે
શારદાભાભી દીકરાથી દુ:ખ અનુભવે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP