Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ?

સાચાસમણા
વળામણા
માનવીની ભવાઈ
મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
ગાંધીજીએ કાકાસાહેબ કાલેલકરને કયું બિરુદ આપ્યું હતું ?

મરાઠી સર્જક
લલિત નિબંધકાર
સવાઈ ગુજરાતી
સવાયા સર્જક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP