Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ગાંધીજીએ કોની ઈચ્છાથી “નવજીવન’ સામયિકનુ તંત્રીપદ સ્વીકાર્યું ?

ઇન્દુલાલ યાજ્ઞિક
શામળદાસ ગાંધી
ઝવેરચંદ મેધાણી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
એક વેપારી તેની વસ્તુની કિમંતમાં 25 % વધારો કરે છે અને ત્યારબાદ તેજ વસ્તુ ગ્રાહકને 10 % વળતર સાથે વેચે છે તો વેપારીને કેટલા રૂપિયાનો ફાયદો થતો હશે ?

રૂ. 12.5
રૂ. 16.5
રૂ. 15.5
રૂ. 15

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP