GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) વૈજયંતીમાલા અને હેમામાલીની ભારતની નૃત્ય શૈલીઓ પૈકી નીચેનામાંથી કઈ નૃત્ય શૈલી સાથે જોડાયેલાં છે ? ભરતનાટયમ્ કુચીપુડી કથકલી મણિપુરી ભરતનાટયમ્ કુચીપુડી કથકલી મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચેનાં વાક્યોની સચ્ચાઈ તપાસો. (1) 21મી જૂને કકૅવૃત્ત અને 22મી ડિસેમ્બરના રોજ મકરવૃત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધાં પડે છે. (2) 23.5° ઉત્તરને કર્કવૃત્ત, 0° ને વિષુવવૃત્ત અને 23.5° દક્ષિણને મકરવૃત્ત કહે છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે. માત્ર પ્રથમ વાક્ય સાચું છે. માત્ર બીજું વાક્ય સાચું છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં છે. માત્ર પ્રથમ વાક્ય સાચું છે. માત્ર બીજું વાક્ય સાચું છે. પ્રથમ અને બીજું, બંને વાક્યો સાચાં નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચે આપેલ સંખ્યા અને મૂળાક્ષરો ની શ્રેણીમાં ખાલી જગ્યાએ શું આવશે ? 3F, 6G, 111, 181, ___ 21O 25N 27P 25P 21O 25N 27P 25P ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નીચે આપેલ અક્ષરોની શ્રેણીમાં ખાલી જગ્યાએ જે અક્ષરો આવે તે ક્રમાનુસાર દર્શાવીએ તો કયો વિકલ્પ સાચો છે ? m_nm_n_an_a_ma_ a m m a n m a m a m m n a a m m n n a a m n a n a m m a n m a m a m m n a a m m n n a a m n a n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) નિપાત શોધો : એમણે જ મને ઊભો કર્યો. એમણે ઊભો જ મને એમણે ઊભો જ મને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ત્રિવેદી રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP