GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પંચાયત,ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ, હેઠળની “ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના”માં નીચેના પૈકી કયો હેતુ નથી ?

ગામની મિલકત આકારણી, વેરા વસુલાતની કામગીરી સરળ કરવી.
ગ્રામ્ય કક્ષાએ પ્રમાણપત્રો, અરજી ફોર્મ વગેરે ઉપલબ્ધ કરાવવા. .
કૃષિ વિષયક ઉપજો માટે એકીકૃત રાષ્ટ્રીય બજારની રચના કરવી.
ગ્રામ પંચાયતની કામગીરી પારદર્શક બનાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-1 સંદર્ભમાં નીચેના પૈકી કયુ વાક્ય/વાક્યો યોગ્ય છે ?
(1) આ યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવન જીવતા જમીન વિહોણાં ખેત મજુરો તથા ગ્રામ્ય ય કારીગરોને લાગુ પડે છે.
(2) યોજના તળે રૂ. 20,000 ની સહાય વધારીને રૂ. 45,000ની સહાય આપવામાં આવે છે.
(3) જમીન સંપાદન કરવા અને પ્લોટમાં માળખાકીય સુવીધાઓ આપવા માટે પણ જોગવાઈ કરવામાં આવેલ છે.

માત્ર 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 1 અને 2 વાક્યો યોગ્ય છે.
1, 2 અને 3 વાક્યો યોગ્ય છે.
માત્ર 2જુ વાક્ય યોગ્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પુનઃરચના કરાયેલ અથવા નવી ચૂંટાયેલ ગ્રામપંચાયતના કિસ્સામાં, પ્રથમ બેઠકમાં કયુ કાર્ય કરવામાં આવે છે ?

ગામના પંચાયતના સચિવશ્રીની ચૂંટણી
ઉપસરપંચની ચૂંટણી
અહીં દર્શાવેલ બધીજ બાબતો
સરપંચની ચૂંટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

રતીલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP