GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કોનું તખલ્લુસ “શ્રવણ' છે ?

શિવકુમાર જોષી
સુરેશ જોષી
ઉમાશંકર જોશી
દિનકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મહાન રાજવી હર્ષવર્ધનના સંદર્ભમાં કઈ હકીકતો સાચી છે ?
(1) રાજ્યમાં અનેક વિશ્રાંતિગૃહો, કૂવા, તળાવો, વાવનું નિમણિ કરેલ હતું.
(2) મહાન કવિ “બાણભટ્ટ” તેઓના દરબારની શોભા હતા.
(3) સમ્રાટ હર્ષવર્ધને ત્રણ નાટકો લખેલ હતા.
(4) હર્ષવર્ધન પોતાના રાજ્યની તક્ષશિલા વિધયાપીઠને ઘણી મદદ કરતો હતો.

1, 3અને 4
1, 2 અને 4
2, 3 અને 4
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતની આઝાદી માટે ઉગ્ર-ક્રાંતિકારી ચળવળ કરવા માટે બારીન્દ્રકુમાર ઘોષ ગુજરાત આવી નીચેના વિકલ્પો પૈકી કોને મળ્યા ન હતા?

શ્રી છોટુભાઈ પુરાણી
શ્રી અંબુભાઈ પુરાણી
શ્રી મુળુ માણેક - જામનગર
નર્મદા કાંઠાના સાકરીયા સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
જે ચોક્કસ માહિતી કે ચિત્ર cut કે copy કર્યું હશે તે જગ્યાએ જોઈતું હોય ત્યાં પેસ્ટ કરવા માટે વિકલ્પમાં આપેલ પૈકી કયો કમાન્ડ આપવાનો હોય છે ?

Ctrl +A
Ctrl+S
Ctrl+C
Ctrl+ V

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP