GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ “સ્વચ્છ ગામ, સ્વસ્થ ગામ યોજના” માટે નીચેના પૈકી કયુ વાક્ય યોગ્ય નથી ?

ઉકરડાનું યોગ્ય સ્થાને સ્થળાંતર કરાવવું.
સફાઈ વેરો જેટલો ઉઘરાવવામાં આવશે તેના કરતા બમણી રકમ પ્રોત્સાહક અનુદાન તરીકે આપવામાં આવશે.
રહેણાંકના સ્થળેથી યોગ્ય અંતરે પશુની જાળવણીની વ્યવસ્થા કરવી.
ગામમાં “સફાઈ વેરો'' નાખવો અને ગામની સફાઈ વ્યવસ્થા સઘન બનાવવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
કોનું તખલ્લુસ “શ્રવણ' છે ?

દિનકર જોષી
ઉમાશંકર જોશી
સુરેશ જોષી
શિવકુમાર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
મતદાનની તારીખે, મતદાન મથકથી કેટલા અંતર સુધીમાં, મત માટે પ્રચાર કરવો, ચોક્કસ ઉમેદવારને મત નહી આપવા પ્રચાર કરવો, ચોક્કસ નિશાની પ્રદર્શિત કરવી વગેરે બાબતો ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલો છે ?

150 મીટર
200 મીટર
50 મીટર
100 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ?

ઇન્ટ્રાસોનિક
સુપરસોનિક
અલ્ટ્રાસોનિક
ઇન્ફ્રાસોનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'“તને પુસ્તક ગમે છે માટે હું લાવ્યો છું.' - માં અધોરેખિત પદનું કાર્ય શું છે ?

નિપાત
વિશેષણ
સંયોજક
અનુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
“20 લાખથી વધુ ન હોય તેવી વસ્તી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં." ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 D (2)
243 C (1)
243 E (1)
243 B (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP