GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ઓગસ્ટ, 2018માં મુગલસરાઈ રેલવે જંક્શનનું નામ બદલીને દીનદયાલ ઉપાધ્યાય જંક્શન રેલવે સ્ટેશન કરવામાં આવ્યું છે. આ રેલવે સ્ટેશન ભારતના કયા રાજ્યનું છે ?
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
પાવન ગામ યોજના સંબંધીત નીચેના વાક્યો તપાસો. (1) પાવન ગામ જાહેર થનાર ગામને રૂ. 1 લાખનું પ્રોત્સાહક અનુદાન આપવામાં આવે છે. (2) છેલ્લા ત્રણ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ન હોવો જોઈએ. (3) પસંદગી વખતે સમરસ ગામ, સ્વચ્છતા, જળસંચય જેવી બાબતો ધ્યાને લેવાય છે.
(4) તાલુકા કક્ષાએ મામલતદારશ્રીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિ પસંદગી કરે છે.
GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
સરદાર આવાસ યોજના-2 માટે નીચેના વાક્યો તપાસો. (1) બી.પી.એલ. સિવાયના કાચા આવાસ ધરાવતા કુટુંબોને આ યોજનામાં લાભ આપવામાં આવે છે. (2) આ યોજના તળે યુનિટ કોસ્ટ રૂ. 2 લાખ અંદાજવામાં આવેલી છે, જે માટે 45,000 રૂ।. સહાય સરકારશ્રી આપે છે.