GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

મીરાંબાઈ
નરસિંહ મહેતા
અખો
નરસિંહ મહેતા, પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મનીનું એકીકરણ ક્યારે કરવામાં આવ્યું ?

ઑક્ટોબર, 2001 માં
ઑક્ટોબર, 1990 માં
જાન્યુઆરી, 1995 માં
ઑક્ટોબર, 1996 માં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

અભિષેક બચ્ચન
સલમાન ખાન
બાબા રામદેવ
અમિતાભ બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કોનું ઉપનામ મધુ રાય છે ?

મધુ કોઠારી
મધુકર ઉપાધ્યાય
મધુસૂદન પારેખ
મધુસૂદન ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP