GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

મીરાંબાઈ
નરસિંહ મહેતા
નરસિંહ મહેતા, પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 માં વ્યાખ્યામાં જણાવ્યા મુજબ પંચાયતના કાર્યોની યાદી કઈ અનુસૂચિઓમાં દર્શાવેલ છે ?

અનુસૂચિ-3 અને 4
અનુસૂચિ-2 અને 4
અનુસૂચિ-1, 2 અને 3
અનુસૂચિ-1 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ?

કર્કવૃત્ત
વિષુવવૃત્ત
મકરવૃત્ત
ધ્રુવવૃત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેનામાંથી કઈ બાબતો ડૉ. ભીમરાવ આંબેડકર સાથે સંકળાયેલી નથી ?

સયાજીરાવ ગાયકવાડ, ગોળમેજી પરિષદ, મરણોત્તર ભારતરત્ન
રાજઘાટ, તીનમૂર્તિ ભવન, શક્તિ સ્થળ
પૂના કરાર, શાહુ મહારાજ, બંધારણ
હિન્દુ કોડ બીલ, બૌદ્ધ ધર્મ, નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ઈ-ગવર્નન્સની કામગીરી માટે SPV તરીકે કોણ કામગીરી બજાવે છે ?

બાયસેગ
ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી
રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નરશ્રી
ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP