GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ? અખો નરસિંહ મહેતા મીરાંબાઈ નરસિંહ મહેતા, પ્રેમાનંદ અખો નરસિંહ મહેતા મીરાંબાઈ નરસિંહ મહેતા, પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગ્રામસભાની વ્યાખ્યા ભારતીય બંધારણના કયા અનુચ્છેદ (Article)માં આપવામાં આવેલી છે ? 243 (c) 243 (b) 243 (d) 243 (a) 243 (c) 243 (b) 243 (d) 243 (a) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેના પૈકી કયું પુસ્તક પ્રીતિ સેનગુપ્તાનું નથી ? ઉત્તરોત્તર સપ્તપદી, પંડિત આકાશ કિનારે કિનારે પંડિત આકાશ ઉત્તરોત્તર સપ્તપદી, પંડિત આકાશ કિનારે કિનારે પંડિત આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) બેઝીક ગ્રાન્ટ પૈકી વહીવટી અને મૂડીગત ખર્ચાઓ માટે મહત્તમ કેટલા % (ટકા) ગ્રાન્ટ વાપરી શકાય ? 8% 10% 9% 11% 8% 10% 9% 11% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષા (penalties) ના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 8 7 5 6 8 7 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમ્યાન મતદાર વિભાગો રચવા માટેની જોગવાઈ કઈ કલમમાં છે ? 18 17 16 19 18 17 16 19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP