GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
‘દાણલીલા’ કૃષ્ણ વિષયક કાવ્ય નીચેનામાંથી કોણે લખ્યું છે ?

અખો
મીરાંબાઈ
નરસિંહ મહેતા, પ્રેમાનંદ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
રાજ્યના BPL પરિવાર અથવા રૂા. બે લાખથી ઓછી આવક મેળવતા પરિવારોના નવજાત શિશુનું ડૉક્ટર દ્વારા નિરીક્ષણ અને સ્વાસ્થ્યની જરૂરી સુવિધા મળે એ હેતુથી સરકારે કઈ યોજના અમલી બનાવી છે ?

બાલસખા યોજના
સ્વસ્થ શિશુ વિહાર
બાલ ઉછેર યોજના
સ્વસ્થ બાલ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
'બાથટબમાં માછલી'ના લેખક કોણ છે ?

શરદ ઠાકર
મીનાક્ષી ઠાકર
લાભશંકર ઠાકર
નિર્મિશ ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

વ્રજ, વર્ણ, વર્ષ, વૃદ્વિ, વૈદ્ય
વૃદ્ધિ, વર્ણ, વર્ષ, વ્રજ, વૈદ્ય
વ્રજ, વર્ષ, વર્ણ, વૈદ્ય, વૃદ્ધિ
વર્ણ, વર્ષ, વૃદ્ધિ, વૈદ્ય, વ્રજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP