બાયોલોજી (Biology) અનાવૃત બીજધારી કેવાં લક્ષણો ધરાવે છે ? લવણોદભિદ્ જલોદભિદ્ મધ્યોદભિદ્ શુષ્કોદભિદ્ લવણોદભિદ્ જલોદભિદ્ મધ્યોદભિદ્ શુષ્કોદભિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કેટલાક જીવાણુમાં DNA ઉપરાંત DNA નો નાનો ગોળાકાર ટુકડો આવેલ હોય છે તેને શું કહે છે ? કશા પ્લાસ્મીડ પિલિ ફિમ્બી કશા પ્લાસ્મીડ પિલિ ફિમ્બી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયમાં ચેતાતંત્ર પોલું, એકવડું, ચેતાકંદવિહીન અને પુષ્ઠ બાજુએ આવેલું હોય છે ? અમેરુદંડી પ્રમેરુદંડી મેરુદંડી અપૃષ્ઠવંશી અમેરુદંડી પ્રમેરુદંડી મેરુદંડી અપૃષ્ઠવંશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પાણીની ઊંચી ગુપ્ત ઉષ્માની એક સાચી લાક્ષણિકતા કઈ ? શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે. સરોવરનું પાણી બરફ બનતું નથી. વનસ્પતિમાં રસારોહણ જળવાય છે. પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી. શરીરના દરેક ભાગમાં ઉષ્ણતાનું વહન સરખું થાય છે. સરોવરનું પાણી બરફ બનતું નથી. વનસ્પતિમાં રસારોહણ જળવાય છે. પાણીને યાંત્રિક આંચકા લાગતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA ની બે શૃંખલા વચ્ચેનું અંતર કેટલું હોય છે ? 3.4 A° 30 A° 2.0 A° 20 A° 3.4 A° 30 A° 2.0 A° 20 A° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP