ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે વજ્ર પ્રહાર નામનો સૈન્ય યુદ્ધાભ્યાસ કરે છે ? ફ્રાન્સ જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ જાપાન અમેરિકા ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ, 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી ? મોર્લે મિન્ટો સુધારા રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 મોર્લે મિન્ટો સુધારા રોલેટ એક્ટ રેગ્યુલેટિંગ એક્ટ, 1891 રેગ્યુલેટિંગ એક્ટ, 1873 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? ચિતરંજનદાસ ભગતિસંહ વી.કે. દત્ત આપેલ પૈકી કોઈ નહીં ચિતરંજનદાસ ભગતિસંહ વી.કે. દત્ત આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. વ્રજ પ્રહાર - અમેરિકા મિત્ર શક્તિ - શ્રીલંકા અલન ગાહ - ઓમાન સંપ્રીતિ - થાઈલેંડ વ્રજ પ્રહાર - અમેરિકા મિત્ર શક્તિ - શ્રીલંકા અલન ગાહ - ઓમાન સંપ્રીતિ - થાઈલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? પાણિની ચાણક્ય વિષ્ણુશર્મા કાલિદાસ પાણિની ચાણક્ય વિષ્ણુશર્મા કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. વરાહમિહિર ભાસ્કરાચાર્ય સુશ્રુત ચરક વરાહમિહિર ભાસ્કરાચાર્ય સુશ્રુત ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP