GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગ્રામ પંચાયતના સભ્ય કે સરપંચ તરીકે કોણ ઉમેદવારી ન કરી શકે ?

ચૂંટણી માટે ગેરલાયક ઠરેલ હોય તે
21 વર્ષથી નાની વય ધરાવતા હોય તે
તા.4-8-2005 પછી બે કરતા વધુ બાળકો ધરાવતા હોય તે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ?

વિનોદ ભટ્ટ
નરસિંહ મહેતા
નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
ગુજરાત રાજય અલગ થયું ત્યારે સૌ પ્રથમ સચિવાલય કયાં બનાવ્યું હતું ?

સિવિલ હોસ્પિટલ
આંબાવાડી
મણિનગર
ભદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP