GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સમકારી ફંડમાંથી અનુદાન મંજુર કરવાની સત્તા કોની છે ?

વિકાસ કમિશ્નર
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ
જિલ્લા પંચાયત પ્રમુખ
જિલ્લા વિકાસ અધિકારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
રાજય સરકારે પંચવટી યોજના કયારથી અમલમાં મુકી છે ?

11 સપ્ટેમ્બર, 2004
2 ઓક્ટોબર, 2001
26 જાન્યુઆરી, 2005
15 ઓગષ્ટ, 2006

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (04-08-2015)
કયા સર્જકને ‘અમિર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

જયોતીન્દ્ર દવે
ધૂમકેતુ
ઈન્દુલાલ યાજ્ઞિક
ઠકકર બાપા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP