GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ભારતને સ્વતંત્ર કરવા વિદેશોમાં ચાલતી ચળવળ દરમિયાન ‘ઇન્ડિયન ઈન્ડીપેન્ડન્સ લીગ' નામની મધ્યસ્થ સંસ્થાની સ્થાપના કોણે ક્યાં કરી ?

રાસ બિહારી બોઝ - જાપાન
શ્યામજી કૃષ્ણવર્મા - પેરીસ
વિનાયક સાવરકર - ઈંગ્લૅન્ડ
સુભાષચંદ્ર બોઝ - રંગૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો :
(1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.
(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે.
– આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો.

(1) અને (2) બંને કારણો સાચાં છે.
કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે.
કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે.
(1) અને (2) બંને કારણો ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP