GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
જૈવીક ખાતર રાઈઝોબીયમ કલ્ચરનું એક પેકેટ કેટલા કીલોગ્રામ બીજ ને બીજ માવજત માટે વપરાય છે ?

40 કીલોગ્રામ
10 કીલોગ્રામ
30 કીલોગ્રામ
20 કીલોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
દાઝી જવાને લીધે વ્યક્તિ બેહોશ થવાના કારણો :
(1) દાઝી જવાથી અસહ્ય વેદનાને કારણે.
(2) દાઝવાથી શરીરનું પ્રવાહી ઘટી જવાથી લોહીનું પરિભ્રમણ ઘટી જતાં મગજને પૂરતો ઑક્સિજન તથા ગ્લુકોઝ ન મળવાને કારણે.
– આ વિકલ્પોની સત્યતા તપાસી સાચો જવાબ આપો.

કારણ (1) ખોટું છે, કારણ (2) સાચું છે.
કારણ (1) સાચું છે, કારણ (2) ખોટું છે.
(1) અને (2) બંને કારણો ખોટાં છે.
(1) અને (2) બંને કારણો સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
સને 1961 માં ___ એ અવકાશયુગમાં સહુપ્રથમ માનવી (અવકાશયાત્રી) શ્રી ___ ને મોકલ્યા હતા.

અમેરિકા, નિલ આર્મસ્ટ્રોન્ગ
ફ્રાન્સ, માર્કોપોલો
રશિયા, યુરી ગેગેરીન
જાપાન, ટાકોઈ યાકામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP