GPSSB Extension Officer/Vistaran Adhikari (Agricultural) Exam Paper (04-11-2018)
ગાંધીજી દ્વારા અસહકારનું આંદોલન નીચેના પૈકી કયા બનાવ બાદ પાછું ખેંચવામાં આવેલ હતું ?

ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરાના બનાવ બાદ
ઈ.સ. 1919 માં “રોલેટ એક્ટ" ઘડાયા બાદ
પંજાબના અમૃતસરના જલિયાંવાલા બાગના બનાવ બાદ
મોર્લે - મિન્ટો સુધારા (1909) ઘડાયા બાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP