GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ?

અમૃતલાલ ઠક્કરે
ઈન્દુલાલ યાજ્ઞિકે
રસિકલાલ પરીખે
રતુભાઈ અદાણીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
મગફળી પાકમાં આવતા ટીક્કા અને ગેરૂ રોગના એક સાથે નિયંત્રણ માટે કઈ દવા છંટકાવની ભલામણ છે ?

ક્લોરેથેલોનીલ
કાર્બાન્ડીઝમ
બેનોમીલ
મેન્કોઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP