GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
ગુજરાતમાં આદિવાસીઓમાં સામાજિક જાગૃતતા લાવવાનું કાર્ય કોણે કર્યું ?

રસિકલાલ પરીખે
ઈન્દુલાલ યાજ્ઞિકે
અમૃતલાલ ઠક્કરે
રતુભાઈ અદાણીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017)
હાલમાં ગુજરાતના કૃષિ મંત્રી કોણ છે ?

શ્રી ચીમનભાઈ સાપરિયા
શ્રી દિલીપભાઈ સંઘાણી
શ્રી બાબુભાઈ બોખીરીયા
શ્રી જસાભાઈ બારડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP